Homeજાણવા જેવુંભારતની પ્રથમ બુલેટ ટ્રેનના...

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના લોકો પાયલોટને જાપાનમાં ટ્રેનીંગ અપાશે

મુંબઈથી ગુજરાતના સાબરમતી સુધી 508 કિલોમીટરના અંતરે દોડનારી દેશની વહેલી બુલેટ ટ્રેનના લોકો પાયલોટ (ડ્રાઈવર)ની ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.આ પાયલોટોને દુનિયાની સૌથી સુરક્ષીત મનાતી જાપાનની શિન કાનસેન બુલેટ ટ્રેન મેનેજમેન્ટ પાસે ટે્રનીંગ આપવામાં આવશે.

ટ્રેનીંગ પીરિયડ એક વર્ષનો હશે.પાયલોટોને જાપાન મોકલતા પહેલા જાપાની ભાષા પણ શીખવવામાં આવશે.

જેથી ટ્રેનીંગ દરમ્યાન તેમને કોઈ મુશ્કેલી ન થાય. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે પણ લોકો પાયલોટ સિલેકટ થશે તેમની પાસે ભારતીય રેલ કે મેટ્રો ટ્રેન ચલાવવાના ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.માનસીક અને શારીરીક રીતે પણ એકદમ સ્વસ્થ હોવો જોઈએ.

2026 સુધીમાં 50 કિલોમીટરનાં રૂટ પર બુલેટ ટ્રેન દોડશે
બુલેટ ટ્રેનના પહેલા તબકકામાં સુરતથી બિલિમોરાવાળા 50 કિલોમીટર પર ટ્રાયલ રન થશે. ઓગસ્ટ 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે. 2017 સુધીમાં બુલેટ ટ્રેનની સર્વીસ મોટા રૂટ પર શરૂ થશે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...