Homeમનોરંજનકોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રીને...

કોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રીને 4 વખત આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, 29 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ લુઆના એન્ડ્રેડ ખૂબ પ્રખ્યાત હતી પણ તેણીએ માત્ર 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. જો કે એક્ટ્રેસનું મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને ૪ વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ડોકટરોએ તેણીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો અનુસાર, લુઆના સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં તેના ઘૂંટણ પર લિપોસક્શન સર્જરી કરાવી રહી હતી.

લિપોસેક્શન સર્જરી એક પ્રકારની કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમિયાન શરીરના કોઈપણ ભાગમાંથી ચરબી દૂર કરવામાં આવે છે. અભિનેત્રી આ સર્જરીની મદદથી પોતાના ઘૂંટણ પાસેની ચરબી ઓછી કરી રહી હતી. બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર સહિત ઘણી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લુઆનાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...