પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા.
કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...
પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું
પતિ- અરે ગાંડી Zee નહી લગેતો સ્ટાર પ્લસ અને સોની જોઈલે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂😅
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે
કાલે મેં મજાકમાં કીધું
કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ
હવે એ
અડધી સેલેરી માંગી રહી છે
આવું પણ કોઈ...
ગરમી હોય છે કે પછી ઠંડી દરેક ઘરોના ફ્રીજમાં તમને કોલ્ડ ડ્રિંક્સ તો જોવા મળશે જ. ઘર, ઓફિસથી લઈને લોકો પાર્ટી ફંક્શનમાં પણ કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે. યુવાનોમાં તો કોલ્ડ ડ્રિંક્સનો ખાસ ક્રેઝ છે. યુવાનો માટે કોલ્ડ ડ્રિંક્સ વગર પાર્ટી જાણે અધૂરી છે.
સોફ્ટ ડ્રિંક્સ સ્વાસ્થ્યને...
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ,મેનુ સબ પતા હૈ,તેરી એક બહેન મેરી બીબી હૈ !’😂😂😂😂😂
એક વખત એક ગામમાં શરત લાગી કે..મગરોથી ભરેલા આ તળાવમાંજો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશેતેને પચાસ લાખ ઈનામ મળશેઅનેજો વચ્ચે મગર ખાઈ...
સનાતન ધર્મમાં હનુમાનજીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર ખાસ કરીને ભગવાન હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. એવું માનવામા આવે છે કે આ દિવસે સાચી ભક્તિ સાથે સંકટ મોચનની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ અને પડકારો દૂર થઈ શકે છે. કહેવાય છે કે, મંગળવારે બજરંગબલીની પૂજા...
હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??🤣😂🤣🤣
દીકરોઃ પપ્પા, મારી સ્કૂલમાંબધા છોકરાઓને મૂકવા એમનીમમ્મી આવે છે.તો મને મૂકવા તમે જ કેમ આવો છો?
પપ્પાઃ એટલે જ,...
શરીર પર વાદળી કે જાંબલી ડાઘ સામાન્ય રીતે ઇજાના પરિણામે થાય છે. પરંતુ જો તમને ક્યાંય ઈજા ન થઈ હોય અને તમે એકદમ ઠીક હોવ તો શું કરવું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, શરીર પર વાદળી નિશાનનું કારણ સાયનોસિસ હોઈ શકે...
તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? તે જણાવી રહ્યા છે પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ બેજાન દારુવાલા (Chirag Bejan Daruwalla)
મેષ: ગણેશજી કહે...
ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમકેવી રીતે ગોતી લેતાં હોય છે.અમુકને તો સેલો ટેપ નોછેડો પણ જડતો નથી…🤣😂🤣🤣
સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયો છે
બંતા- હા ગયો તો હતો, પણત્યાં બહુ બેકાર લોકો હોય છે
સંતા - કેવી રીતે
બંતા- હું ત્યાં બે કલાક બેસ્યા રહ્યો, પણકોઈએ હંસીને વાત નહી કરી…🤣😂🤣🤣
(નોંધ...