fbpx
Tuesday, May 30, 2023

રામ નવમી 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજા પૂજા મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટે

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના  સચોટ ઉપાય

એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.

Related Articles

નવીનતમ