Homeધાર્મિકજો તમે ભૂલથી પણ...

જો તમે ભૂલથી પણ તુલસી પાસે આ વસ્તુઓ ન રાખો તો માતા લક્ષ્મીનો કોપ ઘરને ગરીબ બનાવી દેશે.

વાસ્તુશાસ્ત્રમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દૈવીય શક્તિઓથી ભરપૂર તુલસીના છોડની પૂજા કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જાણો તુલસી સંબંધિત કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. આ જ કારણે તુલસીને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસીનો છોડ હોવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પરંતુ ઘણી વખત તુલસી અંગે આપણે નાની નાની ભૂલો કરી બેસીએ છે જેના કારણે વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ અંગે જે તુલસીના છોડ સામે ક્યારે ન રાખવી જોઈએ.

તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ

ગણેશજીની મૂર્તિ

એક દંતકથા અનુસાર, એક વખત ગણેશજી નદીના કિનારે ધ્યાન કરી રહ્યા હતા. એટલામાં જ તુલસી ત્યાંથી બહાર આવી અને તેમની સુંદરતાથી મોહિત થઈ તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગણેશજીએ તેમને ના પાડી. જેના કારણે તુલસીજી ગુસ્સે થયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો. આ જ કારણથી ગણેશજીની મૂર્તિ તુલસી પાસે રાખવામાં આવતી નથી અને તેમને તુલસી ચઢાવવામાં આવતી નથી.

સાવરણી

તુલસીના છોડ પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ, કારણ કે સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે થાય છે. તેથી તેને તુલસીના છોડ પાસે રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

બુટ-ચંપલ

બુટ અને ચપ્પલ પણ તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવા જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેમના ક્રોધના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બુટ અને ચપ્પલને પણ રાહુ અને શનિનું પ્રતીક માનવામાં આવે છે.

શિવલિંગ

વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગને તુલસીના છોડની પાસે બિલકુલ ન રાખવું જોઈએ. કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ સિવાય તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું, જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. પરંતુ જલંધરના અત્યાચારોથી પરેશાન થઈને ભગવાન શિવે તેનો વધ કર્યો. આ કારણથી શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કચરાપેટી

તુલસી પાસે ક્યારેય ડસ્ટબીન ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની આસપાસ ગંદકી રાખવાથી આર્થિક નુકસાન થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...